સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સરપંચ શ્રી, તેમજ વડગામના અશરફ બિહારી, ઈરફાન સાથે સરસ્વતી નદીના પટ ઉપર આવેલ ઉમરેચા બેરેજ , નાગવાસણા કોઝવે ,સંડેસરી કોઝ વે , સમોડા, ચાટવાડા, સિદ્ધપુર વગેરે સિદ્ધપુર તાલુકાના ગામોની પાસેથી પસાર થતી સરસ્વતી નદીના પટની સરસ્વતી નદી સંશોધન અંતર્ગત શોધ યાત્રા કરી.
ઉમરેચા બેરેજથી વાયા લુખાસણ, નાગવાસણા, સંડેસરી, સમોડા, ચાટવાડા થઈ સરસ્વતી નદી સિદ્ધપુરમાં પ્રવેશે છે.
અત્યારે સિદ્ધપુરમાં જે રિવરફ્રન્ટ બન્યો છે એમા નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે.
વધુ વિગતો આપને સરસ્વતી શોધયાત્રાનો આ વિડીયો નીહાળવાથી જાણવા મળશે.
૩૧. ઑગષ્ટ ૨૦૨૫