મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ બાસણા ગામે અમરપુરી મહારાજ ઉપર ગામની શ્રદ્ધા અને માર્ગદર્શનથી ગામે સારી પ્રગતિ કરેલ છે, જેઓએ આજથી આશરે 400 વર્ષ...
જળસંચય
તળાવ નીમ કરાયેલ હોય તોજ સરકારી ગ્રાન્ટ મળી શકે, પંચાયતના ઉતારામાં જે તે સર્વે નંબરમાં તળાવ તરીકે ઉલ્લેખ હોવો જરૂરી છે. હવે બન્યું છે...
બોરવેલ પર પ્રતિબંધ લગાવીને રાજસ્થાનના આ ગામમાં જળસંકટનો અંત આણ્યો. [શ્રી ભગીરથ શ્રીવાસ દ્વારા ડાઉન ટુ અર્થ મેગેઝીન માં જુલાઈ ૨૦૨૨ માં રાજસ્થાનના એક...
વડગામ તાલુકામાં સરકારી ચોપડે ઈ.સ. ૨૦૧૭ માં ૧૮૦.૩૩% ,૨૦૧૮ માં ૪૭.૬૮% , ૨૦૧૯ માં ૧૦૦.૭૮% , ૨૦૨૦માં ૧૨૭.૦૪% , ૨૦૨૧ માં ૧૦૧.૪૬% વરસાદ નોધાયો...
ઉત્તર ગુજરાતમાં પાણી એટલા બધા ઊંડા ગયા છે કે હવે ત્યાંથી પાણીનો મળતો જથ્થો ઘટવા લાગ્યો છે અથવા તો પાણી ખારા થઈ રહ્યા છે....
વિશ્વમાં ભૂગર્ભ જળ જે પ્રમાણે ઘટી રહ્યું છે અને વસ્તીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે, એ જોતાં આવનાર સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાના...
મૃત નદીને સજીવન કરી શકાય ? જવાબ છે હા કરી શકાય પણ એક શરતે એના માટે સંત(ઈજનેરો, તજજ્ઞો, આ ક્ષેત્રના જાણકાર મહાનુભાવો),સમાજ અને શાસક...
વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદી ઉપર વડગામ તાલુકાના મુક્તેશ્વર ગામે 1980માં અંદાજિત 1600 લાખ રૂપિયાના ખર્ચે મુક્તેશ્વર બંધ બાંધવાની શરૂઆત થઇ હતી. આ...
સરકારી યોજનાઓનો અસરકારક અમલીકરણ કરવામાં આવે તો અનેક સમસ્યાઓના અસરકારક પરિણામો મળી શકતા હોય છે એનું ઉત્તમ ઉદાહરણ તમિલનાડુ રાજ્યના તિરુવન્નામલાઈ જિલ્લાએ મહાત્મા ગાંધી...