જનરલ જળસંચય પર્યાવરણ મુલાકાત

સરસ્વતી અને તેની સહાયક મુખ્ય નદીઓનો જળ પ્રવાહ

વડગામ અને દાંતા તાલુકામાંi ૪૦ થી ૪૫ ઈંચ વરસાદ માં તળીયા ઝાટક પડેલા મુક્તેશ્વર ડેમ અને ઉમરેચા ડેમ છલકાઈ જાય એ અરવલ્લીના પર્વતોની તાકાત છે. અરવલ્લી હિમાલયની જેમ બરફના પહાડો નથી પણ એની એટલી ક્ષમતા જરૂર છે કે જો સારો વરસાદ વરસે તો સરસ્વતી નદીને કચ્છના રણ સુધી પ્રવાહિત કરી ઈતિહાસને ઉજાગર કરી શકે એનુ ઉત્તમ ઉદાહરણ 2017 બાદ આપણને સૌને જોવા મળ્યું છે.

જો આપણે સરસ્વતી નદીના પટને દુષિત ન કરીએ. ગાંડા બાવળો ના સામ્રાજ્ય ને દુર કરીએ. સરસ્વતી નદીના કિનારે આપણા દેશી વૃક્ષો ઉછેરીએ. મુક્તેશ્વર ડેમ માંથી જે પણ પાણી હોય એના 50 ટકા નદીના પટમાં મુક્ત કરતા રહીએ તો ઉત્તર ગુજરાતની સરસ્વતી જીવંત રહી શકે એમ છે. સાથે સાથે સાબરમતી, ઉમરસી , બનાસ સાથે એની સહાયક નદીઓ સમગ્ર વિસ્તારની ઈકો સિસ્ટમ નો‌ આધાર બની ભૂગર્ભ જળને સમૃદ્ધ કરી શકવા શક્તિમાન છે એનો ઈતિહાસ સાક્ષી છે.

અત્રે મુક્તેશ્વર ડેમ સુધી આવતી સરસ્વતી નદી અને તેની સહાયક નદીઓની જળ રાશી નો વિડીયો પ્રસ્તુત છે જે આપ સૌને અવશ્ય ગમશે.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જળસંચય પર્યાવરણ પ્રવાસ મુલાકાત વીડિયો

ઉમરેચા ચેક ડેમથી સિધ્ધ્પુર સુધી સરસ્વતી નદી શોધયાત્રા

સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સરપંચ શ્રી, તેમજ વડગામના અશરફ બિહારી, ઈરફાન સાથે સરસ્વતી નદીના પટ ઉપર આવેલ ઉમરેચા બેરેજ , નાગવાસણા કોઝવે ,સંડેસરી કોઝ...
Read More
post-image
જનરલ જળસંચય પર્યાવરણ મુલાકાત

સરસ્વતી અને તેની સહાયક મુખ્ય નદીઓનો જળ પ્રવાહ

વડગામ અને દાંતા તાલુકામાંi ૪૦ થી ૪૫ ઈંચ વરસાદ માં તળીયા ઝાટક પડેલા મુક્તેશ્વર ડેમ અને ઉમરેચા ડેમ છલકાઈ જાય એ અરવલ્લીના પર્વતોની તાકાત...
Read More
post-image
જનરલ જળસંચય પર્યાવરણ

અર્જુની-સરસ્વતી અને ખારી નદી સંગમ સ્થળ

ભેમાણના ડુંગરો માંથી આવતી નદી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ખારી ગામ પાસેથી આવતી હોવાથી તે ખારી નદી તરીકે ઓળખાય છે. આ ખારી નદીનો પ્રવાહ...
Read More
post-image
જળસંચય પર્યાવરણ

સરસ્વતી નદીને સહાયક જોયણ નદીનુ ઉદ્દગમ સ્થાન.

અરવલ્લીની ગિરિમાળાઓ માં મોમાજીનો પહાડ છે ત્યાં સરસ્વતીની સહાયક એવી જોયણ નદીનું ઉદ્દગમ સ્થાન છે. આ વિસ્તાર વન સમૃદ્ધિથી ભરપૂર છે. અસંખ્ય નાના ઝરણાઓ...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

આબુરાજ માં આવેલ પાંડવગુફાની મુલાકાત

પવિત્ર પાવન ભૂમિ એવા આબુરાજના પર્વતો વચ્ચે આવેલ ઐતિહાસિક પાંડવગુફાની પ્રાકૃતિક જગ્યાએ વિશ્વ વર્ષાવન દિવસે મુલાકાતે જવાનું થયું. યોગાનુયોગ આ દિવસે વર્ષારાની પણ મન...
Read More