ઇન્ટરવ્યું મુલાકાત

વ્યક્તિ આત્મહત્યા કેમ કરે છે ? એને અટકાવવાના ઉપાયો શું છે ?

આત્મહત્યા એ કોઇ પણ સમસ્યાનો અંતિમ ઉપાય નથી. આજે સામાજિક જીવનમાં જે રીતે દિન-પ્રતિ દિન આત્મહત્યાઓનુ પ્રમાણ વધી રહ્યુ છે તે માનવજીવન માટે શરમજનક ઘટના ગણી શકાય. અતિ ભૌતિક્વાદ, સમજણનો અભાવ, અયોગ્ય નિર્ણયો, અતિ મહત્વકાંક્ષાઓ, માનવિય સંવેદનાઓનો અભાવ જેના લીધે ઉદભવતા આર્થિક, માનસિક, સામાજિક, અને પારિવારિક પ્રશ્નોને લીધે આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યુ છે.
આત્મહત્યાના બનાવો ન બને એવુ વતાવરણ કે એવી સમજણ કોણ આપશે ? આત્મ હત્યા કરવાથી દુ:ખોનો અંત આવે છે ? આત્મહત્યાના બનવો ન બને એના ઉપાયો શુ ? આ બધી બબતોને સમજ્વા માટે પાલનપુરના ડેન્ટલ સર્જન ઉપરાંત ઉત્તમ લેખક, પ્રભાવશાળી વક્તા, સ્ક્રિપ્ટ રાઇટર, યોગી એવા ડૉ. કોશિક ચૌધરી જોડે વાર્તાલાપ કર્યો. ડૉ.સાહેબે ખૂબ સરસ રીતે આત્મહત્યાના બનાઓ શું કારણથી બને છે ? એને અટકાવવા માટે શું કરવું જોઈએ એ વિશે મહ્ત્વપૂર્ણ બાબતની સમજણ આપી છે. આપ સૌને નમ્ર વિનંતી કે વિડીયો અંત સુધી જોજો.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ મુલાકાત

વિપ્શ્યનામાં દસ દિવસ.

કર્મ સંયોગે ૨૦૨૬ના એપ્રિલ મહિનામાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકના બાડા સ્થિત કચ્છ વિપશ્યના  સાધના કેંદ્રમાં(ધમ્મા સિંધુ) દસ દિવસ વિપ્શ્યના કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પશ્ય...
Read More
post-image
જનરલ સમાજ

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના : જરૂરિયાતમંદ દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરતું પ્રેરક કાર્ય

સમાજમાં સાચી પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાસણ ગીર પ્રવાસ

૪૦ વર્ષો પછી ગીરની ધરતીની સોડમ માણવાને જવાનું થયું. હિંસક વન્યજીવો વચ્ચે રહેતા માનવીઓ પ્રકૃતિના સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાચા અર્થમાં અહીં સાકાર કરતા જોવા...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જોગીડા પર્વત ટ્રેકિંગ

અરવલ્લી પર્વતમાળાના એક ભાગ તરીકે ઓળખાતા તારંગા પહાડીઓના શિખર ઉપર એવું માનવામાં આવે છે અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તારંગા પહાડ ઉપર આવું...
Read More