મૃત નદીને સજીવન કરી શકાય ? જવાબ છે હા કરી શકાય પણ એક શરતે એના માટે સંત(ઈજનેરો, તજજ્ઞો, આ ક્ષેત્રના જાણકાર મહાનુભાવો),સમાજ અને શાસક...
જળસંચય
વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદી ઉપર વડગામ તાલુકાના મુક્તેશ્વર ગામે 1980માં અંદાજિત 1600 લાખ રૂપિયાના ખર્ચે મુક્તેશ્વર બંધ બાંધવાની શરૂઆત થઇ હતી. આ...
સરકારી યોજનાઓનો અસરકારક અમલીકરણ કરવામાં આવે તો અનેક સમસ્યાઓના અસરકારક પરિણામો મળી શકતા હોય છે એનું ઉત્તમ ઉદાહરણ તમિલનાડુ રાજ્યના તિરુવન્નામલાઈ જિલ્લાએ મહાત્મા ગાંધી...