જળસંચય મુલાકાત

વડનગરની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ

વડનગરમાં આશરે 1000 વર્ષ પહેલા થયેલ સોલંકી કાલીન તળાવ લિંકઅપની યોજના જોઈ અભિભૂત થઈ જવાયું. વડનગરના 36 તળાવો આજે પણ વડનગરના મુખ્ય શર્મિષ્ઠા તળાવથી લિંકઅપ થયેલા જોઈ શકાય છે. રાજા – મહારાજાઓ – દાતાશ્રીઓની દીર્ઘદ્રષ્ટિ થકી આજે વડનગરના ભૂગર્ભ જળ છલોછલ છે. વાવ અને પાણીના કુંડ પણ જળ વ્યવસ્થાપનના ઉત્તમ ઉદાહરણ છે. સ્થાનિક મિત્ર મુકેશભાઈ ઠાકોર સાથે વડનગરનું જળ વ્યવસ્થાપન જોઈ એવુ લાગ્યુ કે પાણીની સમસ્યા નહોતી ત્યારે પણ પાણી સંગ્રહ તેમજ તેનુ વોટર મેનેજમેન્ટ કેટલુ ઉત્કૃષ્ટ હતુ એ માટે વડનગર એ ઉત્તમ ઉદાહરણ છે.

22-03-2025

#WorldWaterDay

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
ઇન્ટરવ્યું

IIT Graduate જય ચૌધરી સાથે વાર્તાલાપ.

પાલનપુર તાલુકાના નાનકડા નળસર ગામનો તેજ્સ્વી યુવાન જય ઘેમરભાઈ ચૌધરી બચપણથી જ ભણવામાં હોંશિયાર હતો. આજે જય ભારતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ગણાતી એવી Indian...
Read More
post-image
જનરલ સમાજ

ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કેમ્પ – સમાપન સમારોહ

જાગૃતિ, સંસ્કાર અને જીવન નિર્માણનો પવિત્ર અવસર શિક્ષણ સાથે વિદ્યાર્થીને જીવન સાચી રીતે જીવવાની કેળવણી મળે તો જીવનની મોટાભાગની પારિવારિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ...
Read More
post-image
જનરલ પર્યાવરણ પ્રવાસ

કેસુડા ટ્રેક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર; છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર; રોમ મારાં...
Read More
post-image
જનરલ મુલાકાત

શ્રી જલારામ ગૌશાળા ભાભરની માહિતી

દૈનિક અંદાજીત રૂપિયા આઠથી દસ લાખના ખર્ચે ૧૨,૦૦૦ જેટલી ગૌમાતાઓની સેવા શુશ્રૃષા થકી જીવદયાના કાર્યને ખરા અર્થમાં દિપાવતી ભાભર સ્થિત શ્રી જલારામ ગૌશાળાની પાલનપુર...
Read More