જળસંચય
વડનગરમાં આશરે 1000 વર્ષ પહેલા થયેલ સોલંકી કાલીન તળાવ લિંકઅપની યોજના જોઈ અભિભૂત થઈ જવાયું. વડનગરના 36 તળાવો આજે પણ વડનગરના મુખ્ય શર્મિષ્ઠા તળાવથી...
સરસ્વતી નદી સંશોધન અંતર્ગત વડગામ તાલુકાના મોરિયા ગામે જ્યાં અર્જુની નદી અને કુવાંરિકા નદીનું મિલન થાય છે અને અંહીથી આગળ જતાં અર્જુની અને કુંવારિકા...
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ બાસણા ગામે અમરપુરી મહારાજ ઉપર ગામની શ્રદ્ધા અને માર્ગદર્શનથી ગામે સારી પ્રગતિ કરેલ છે, જેઓએ આજથી આશરે 400 વર્ષ...
તળાવ નીમ કરાયેલ હોય તોજ સરકારી ગ્રાન્ટ મળી શકે, પંચાયતના ઉતારામાં જે તે સર્વે નંબરમાં તળાવ તરીકે ઉલ્લેખ હોવો જરૂરી છે. હવે બન્યું છે...
બોરવેલ પર પ્રતિબંધ લગાવીને રાજસ્થાનના આ ગામમાં જળસંકટનો અંત આણ્યો. [શ્રી ભગીરથ શ્રીવાસ દ્વારા ડાઉન ટુ અર્થ મેગેઝીન માં જુલાઈ ૨૦૨૨ માં રાજસ્થાનના એક...
વડગામ તાલુકામાં સરકારી ચોપડે ઈ.સ. ૨૦૧૭ માં ૧૮૦.૩૩% ,૨૦૧૮ માં ૪૭.૬૮% , ૨૦૧૯ માં ૧૦૦.૭૮% , ૨૦૨૦માં ૧૨૭.૦૪% , ૨૦૨૧ માં ૧૦૧.૪૬% વરસાદ નોધાયો...
ઉત્તર ગુજરાતમાં પાણી એટલા બધા ઊંડા ગયા છે કે હવે ત્યાંથી પાણીનો મળતો જથ્થો ઘટવા લાગ્યો છે અથવા તો પાણી ખારા થઈ રહ્યા છે....