જનરલ જળસંચય પર્યાવરણ

સરસ્વતી નદી સંશોધન : ભાગ – ૧

સરસ્વતી નદી સંશોધન અંતર્ગત વડગામ તાલુકાના મોરિયા ગામે જ્યાં અર્જુની નદી અને કુવાંરિકા નદીનું મિલન થાય છે અને અંહીથી આગળ જતાં અર્જુની અને કુંવારિકા સરસ્વતી નદી તરીકે ઓળખાય છે. અર્જુની નદીનું ઉદ્દગમ સ્થાન અંબાજીના ગબ્બર પર્વત નજીક ગણાય છે, જે વાયા ચોરી , આભાપુરા થઇ ને મોરિયા પહોંચે છે, જ્યારે કુંવારિકા નદીનુંં ઉદ્દગમ સ્થાન અંબાજીના કોટેશ્વર નજીક ગણાય છે જે વાયા પુંજ્પુર ,મોટાસડા થઈને મોરિયા પહોંચે છે. સરસ્વતી નદી સંશોધન અભિયાન અંતર્ગત મેપડાના હારૂનભાઇ જાગીરદાર, મોરિયાના ઇરફાનભાઇ જાગીરદાર, રામભાઇ મોદી , અંધારિયાના રફુસિંહ ડાભી , લવુભા ડાભી સાથે વડગામ તાલુકાના મોરિયા તેમજ દાંતા તાલુકના મોટાસડા, પુંજ્પુર અને ગંછેરી વિસ્તાર માંથી પસાર થતી પવિત્ર નદી લોક્માતા સરસ્વતીની તા. ૩૦.૦૮.૨૦૨૩ને રક્ષાબંધનના પવિત્ર દિવસે અભ્યાસ મુલાકાત કરવામા આવી.

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ જળસંચય પર્યાવરણ

સરસ્વતી નદી સંશોધન : ભાગ – ૧

સરસ્વતી નદી સંશોધન અંતર્ગત વડગામ તાલુકાના મોરિયા ગામે જ્યાં અર્જુની નદી અને કુવાંરિકા નદીનું મિલન થાય છે અને અંહીથી આગળ જતાં અર્જુની અને કુંવારિકા...
Read More
post-image
પ્રવાસ

ગુરૂશિખર ટ્રેકિંગ – માઉન્ટ આબુ

૭, મે, ૨૦૨૩ના રોજ પાલનપુર સ્થિત જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા માઉન્ટ આબુ સ્થિત ગુરૂશિખર ટ્રેકિંગનું આયોજન થયું. મે મહિનામાં ઉનાળાની ગરમી ચરમસીમાએ...
Read More
post-image
જળસંચય

જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ બાસણા ગામ.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ બાસણા ગામે અમરપુરી મહારાજ ઉપર ગામની શ્રદ્ધા અને માર્ગદર્શનથી ગામે સારી પ્રગતિ કરેલ છે, જેઓએ આજથી આશરે 400 વર્ષ...
Read More
post-image
જળસંચય

જળ સંચય અભિયાન અને સરકારી ગ્રાન્ટ : ભાગ – 1

તળાવ નીમ કરાયેલ હોય તોજ સરકારી ગ્રાન્ટ મળી શકે, પંચાયતના ઉતારામાં જે તે સર્વે નંબરમાં તળાવ તરીકે ઉલ્લેખ હોવો જરૂરી છે. હવે બન્યું છે...
Read More