નદીઓના વહેણની સ્થિતિ સમયાંતરે બદલાયા કરે છે આથી જ તો ભવભૂતિએ કોઈ સ્થાનની ઓળખ માટે નદીઓ કરતાં પર્વતોને પ્રમાણ માન્યા છે. આવા અનેક રહસ્યોને...
Author: info@readnitin.in
ઉમરદશી નદીના ઉદ્દગમ સ્થાન આંબલીનાળની મુલાકાત. તા. 19.08.2022 ને જન્માષ્ટમી. નિલકંઠ મહાદેવ, પાવઠી. સરસ્વતી નદીની પરિક્રમા ભાગ – 1 સરસ્વતી નદીની પરિક્રમા : ભાગ...
2022ના જુલાઈ મહિનાની 8 તારીખે વહેલી સવારે પાલનપુર તાલુકાના માલપુરીયા ગામના મુનિજી મંદિરની શુભેચ્છા મુલાકાતે મહંત શ્રી તુલસીદાસ બાપુના આમંત્રણને સ્વિકારી જવાનું થયું, સાથે...
ઉત્તર ગુજરાતમાં પાણી એટલા બધા ઊંડા ગયા છે કે હવે ત્યાંથી પાણીનો મળતો જથ્થો ઘટવા લાગ્યો છે અથવા તો પાણી ખારા થઈ રહ્યા છે....
વિશ્વમાં ભૂગર્ભ જળ જે પ્રમાણે ઘટી રહ્યું છે અને વસ્તીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે, એ જોતાં આવનાર સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાવાના...
[તાજેતરમાં આવનાર ચોમાસાને લઈને ડાઉન ટુ અર્થમાં છપાયેલ રજત ઘાઈ દ્વારા લિખિત એક રસપ્રદ લેખ વાંચ્યો જે અંગ્રેજી માં હતો. ભારત આ વર્ષે...
પરમ ચેતના સ્થિત પરમ પૂજ્ય ગુરુદેવ પં. શ્રી રામ શર્માજી આચાર્ય પરમ વંદનિય માતા ભગવતી દેવીજીની અસીમ કૃપાથી બનાસકાંઠા જિલ્લાના વડગામ મુકામે પ્રકૃતિ, પર્યાવરણ...
જળ, જમીન અને જંગલ સાથે મારે બચપણથી લગાવ અને પ્રકૃતિ એ જ પરમેશ્વર છે એવી દ્રઢ માન્યતા એટલે જીવનના અંત સુધી એનો લગાવ છુટે...
આજે પોતાના ઘરડાં માતા પિતાને સાચવવા કોઈ તૈયાર નથી ત્યારે 1000 થી વધુ નિરાધાર,અશક્ત અને બિમાર પશુ પક્ષીઓને આશરો આપી તેઓની સેવા ચાકરી કરી...