જળ, જમીન અને જંગલ સાથે મારે બચપણથી લગાવ અને પ્રકૃતિ એ જ પરમેશ્વર છે એવી દ્રઢ માન્યતા એટલે જીવનના અંત સુધી એનો લગાવ છુટે...
Author: info@readnitin.in
આજે પોતાના ઘરડાં માતા પિતાને સાચવવા કોઈ તૈયાર નથી ત્યારે 1000 થી વધુ નિરાધાર,અશક્ત અને બિમાર પશુ પક્ષીઓને આશરો આપી તેઓની સેવા ચાકરી કરી...
મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામે અરવલ્લીની ગરીમાળાઓ વચ્ચે આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર માણેકનાથ ગુરૂ મહારાજના ડુંગરે આયોજીત દત્ત યજ્ઞ પ્રસંગે ગુરૂ મહારાજના દર્શને...
મૃત નદીને સજીવન કરી શકાય ? જવાબ છે હા કરી શકાય પણ એક શરતે એના માટે સંત(ઈજનેરો, તજજ્ઞો, આ ક્ષેત્રના જાણકાર મહાનુભાવો),સમાજ અને શાસક...
વડગામ તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદી ઉપર વડગામ તાલુકાના મુક્તેશ્વર ગામે 1980માં અંદાજિત 1600 લાખ રૂપિયાના ખર્ચે મુક્તેશ્વર બંધ બાંધવાની શરૂઆત થઇ હતી. આ...
સરકારી યોજનાઓનો અસરકારક અમલીકરણ કરવામાં આવે તો અનેક સમસ્યાઓના અસરકારક પરિણામો મળી શકતા હોય છે એનું ઉત્તમ ઉદાહરણ તમિલનાડુ રાજ્યના તિરુવન્નામલાઈ જિલ્લાએ મહાત્મા ગાંધી...
પાલનપુર તાલુકાના નાનકડા એવા ફતેપુર ગામમાં છેલ્લા 40 વર્ષ ની જેમ આ વર્ષે એટલે કે વર્ષ 2021માં પણ ગામલોકોએ ગ્રામ પંચાયતને સમરસ ગ્રામપંચાયત બનાવી...