જનરલ જળસંચય પર્યાવરણ

સરસ્વતી નદી સંશોધન : ભાગ – ૧

સરસ્વતી નદી સંશોધન અંતર્ગત વડગામ તાલુકાના મોરિયા ગામે જ્યાં અર્જુની નદી અને કુવાંરિકા નદીનું મિલન થાય છે અને અંહીથી આગળ જતાં અર્જુની અને કુંવારિકા સરસ્વતી નદી તરીકે ઓળખાય છે. અર્જુની નદીનું ઉદ્દગમ સ્થાન અંબાજીના ગબ્બર પર્વત નજીક ગણાય છે, જે વાયા ચોરી , આભાપુરા થઇ ને મોરિયા પહોંચે છે, જ્યારે કુંવારિકા નદીનુંં ઉદ્દગમ સ્થાન અંબાજીના કોટેશ્વર નજીક ગણાય છે જે વાયા પુંજ્પુર ,મોટાસડા થઈને મોરિયા પહોંચે છે. સરસ્વતી નદી સંશોધન અભિયાન અંતર્ગત મેપડાના હારૂનભાઇ જાગીરદાર, મોરિયાના ઇરફાનભાઇ જાગીરદાર, રામભાઇ મોદી , અંધારિયાના રફુસિંહ ડાભી , લવુભા ડાભી સાથે વડગામ તાલુકાના મોરિયા તેમજ દાંતા તાલુકના મોટાસડા, પુંજ્પુર અને ગંછેરી વિસ્તાર માંથી પસાર થતી પવિત્ર નદી લોક્માતા સરસ્વતીની તા. ૩૦.૦૮.૨૦૨૩ને રક્ષાબંધનના પવિત્ર દિવસે અભ્યાસ મુલાકાત કરવામા આવી.

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

આબુરાજ માં આવેલ પાંડવગુફાની મુલાકાત

પવિત્ર પાવન ભૂમિ એવા આબુરાજના પર્વતો વચ્ચે આવેલ ઐતિહાસિક પાંડવગુફાની પ્રાકૃતિક જગ્યાએ વિશ્વ વર્ષાવન દિવસે મુલાકાતે જવાનું થયું. યોગાનુયોગ આ દિવસે વર્ષારાની પણ મન...
Read More
post-image
જનરલ મુલાકાત

શાળા હોય તો આવી…!!

શિક્ષણ, શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓ સમાજની તસ્વીર બદલી શકે છે જો શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ જીવન મૂલ્યોના પાઠ શીખી શકે એવી ઉત્તમ અને ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ...
Read More
post-image
મુલાકાત

સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ ની મુલાકાત

૧૫ , જુન, ૨૦૨૫ ના રોજ પ્રભુ સેવા મંડળ લક્ષ્મીપુરા, પાલનપુર દ્વારા સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્ર ચોકડી હિમંતનગર મુકામે પદ્મશ્રી એવોર્ડ વિજેતા -૨૦૨૫...
Read More
post-image
ઇન્ટરવ્યું

મરીન એંજિનિયર જીમેશ જોશી સાથે મુલાકાત

બનાસકાંઠા જિલ્લાના વડગામ  ગામના વતની અને હાલ પાલનપુર નિવાસી જીમેશભાઈએ મહારાષ્ટ્ર નેવલ એકેડમી, પુણેમાંથી મરીન એન્જિનિયરિંગની સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી છે. હવે તેઓ ભારત...
Read More
post-image
ઇન્ટરવ્યું

IIT Graduate જય ચૌધરી સાથે વાર્તાલાપ.

પાલનપુર તાલુકાના નાનકડા નળસર ગામનો તેજ્સ્વી યુવાન જય ઘેમરભાઈ ચૌધરી બચપણથી જ ભણવામાં હોંશિયાર હતો. આજે જય ભારતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ગણાતી એવી Indian...
Read More